
ખાંસીમાં ગરમીમાં ઠંડા પાણીની સાથે અને ઠંડીમાં ગરમ પાણીથી નારંગીનો રસ લાભદાયી રહે છે.
પિસેલા આમળા એક ચમચી મધમાં મેળવી રોજ બે વાર ચાંટી જાઓ.
-પાલકના રસને હલકો ગરમ કરી કોગળા કરો.
-ચાની ચમચી મેથીદાણા એક ગ્લાસમાં પાણીમાં ઉકાળો. અડધુ પાણી રહે ત્યારે ગરમ-ગરમ પી જાઓ.
-અંજીર દૂધ સાથે પીવો.
-ચાર ચમચી તલ અને તેમાં એટલી જ ખાંડ નાંખી એક ગ્લાક પાણીમાં ઉકાળો, જ્યારે અડધુ થઈ જાય ત્યારે તેને પી જાઓ.
-તજને ચૂસતા રહો તો ખાંસી ઉપડતી નથી.
-દસ કાળીમરીને પાણીમા ઉકાળીને પીવો.
-કાળીમરી પીસી તેમાં મધ મેળવી સેવન કરો.
-ખાંસી વાંર-વાર ચાલતી રહે તો સાકરનો એક ટૂકડો મોમાં રાખો,
-બ્લેક કોફી પીવાથી પણ ખાંસીમાં રાહત મળે છે.
-ખાંસીમાં નાની એલાયચી ખાવાથી પણ લાભ થાય છે.
Related Articles:
દુશ્મનોને કારણે જો ચિંતિંત હો તો આ મંત્રનો જાપ કરો
ખર્ચ કરો રોજની 10 મિનિટ આ ફંડા પાછળ..ગજબનો વર્કિંગ પાવર મેળવશો
શું તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યનાં બદલવા માંગો છો? તો આ કરો
ખરી રહ્યા છે વાળ? 25ની ઉંમરમાં 50ના દેખાવો છો? તો આ કરો
જો જીવનમાં ક્યારેય ભટકવું ન હોય તો આ પ્રમાણે ઉપાય કરો
જન્માંક પ્રમાણે બેડરૂમમાં કરો આ બદલાવ, પૈસાનો વરસાદ થશે
સિદ્ધનાથઃ અહીં કરો શ્રાદ્ધ, થશે પિતૃઓનો ઉદ્ધાર
દામ્પત્ય જીવનમાં વારંવાર આવતા તણાવને દુર કરવા આટલું કરો
પૈસાની સાથે સુખ પણ મળશે,આ ઉપાય અજમાવો
No comments:
Post a Comment