Thursday, 1 September 2011

પૂણા-કુભારિયા રોડ પરની એપીએમસી માર્કેટમાં જે-૩૨ નંબરની શાકભાજીની દુકાન ધરાવતાં ૩૫ વર્ષના વિનોદ ઉર્ફે વજાજી ખેંગારજી પ્રજાપતિએ મંગળવારે તેના કામદાર મુન્ના ઉર્ફે ગુલાબસિંગ પદમસિંગ (૨૬)ને કામ બાબતે આડેહાથ લીધો હતો. શેઠે ખખડાવતા મુન્નાએ શેઠ વિનોદને પાઠ ભણાવવાની ગાંઠ વાળી લીધી હતી અને મઘરાત્રિએ કેરોસીન લાવી નિદ્રાધીન શેઠ ઉપર છાંટી દીવાસળી ચાંપી દીધી હોવાની કમકમાટીભરી ઘટના બહાર આવી છે. બનાવ અંગે પૂણા પોલીસે ગુનો નોંધ્યો છે.


 
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-try-to-burned-man-alive-in-surat-2396016.html?HF-2=
 
પૂણા-કુભારિયા રોડ પરની એપીએમસી માર્કેટમાં જે-૩૨ નંબરની શાકભાજીની દુકાન ધરાવતાં ૩૫ વર્ષના વિનોદ ઉર્ફે વજાજી ખેંગારજી પ્રજાપતિએ મંગળવારે તેના કામદાર મુન્ના ઉર્ફે ગુલાબસિંગ પદમસિંગ (૨૬)ને કામ બાબતે આડેહાથ લીધો હતો. શેઠે ખખડાવતા મુન્નાએ શેઠ વિનોદને પાઠ ભણાવવાની ગાંઠ વાળી લીધી હતી અને મઘરાત્રિએ કેરોસીન લાવી નિદ્રાધીન શેઠ ઉપર છાંટી દીવાસળી ચાંપી દીધી હોવાની કમકમાટીભરી ઘટના બહાર આવી છે. બનાવ અંગે પૂણા પોલીસે ગુનો નોંધ્યો છે.

No comments:

Post a Comment