Monday, 17 October 2011

મોંઘી દવા કરતા અનેક ગણા ચઢિયાતા છે દેશી નુસખા!


ખાંસીની સમસ્યા આમ તો સામાન્ય વાત છે. દરેક વ્યક્તિ જીવનમાં અનેકવાર ખાંસીની ચપેટમાં આવી જતો હોય છે. તાવને તો માણસ હિંમતપૂર્વક સહનન કરી શકે છે. પરંતુ શરદી-ખાંસીથી વ્યક્તિ એટલો બેહાલ થઈ જાય છે કે તે કોઈ કામ કરવા લાયક રહેતો નથી. આજના સમયમાં સૌથી વધુ પ્રચલિત એલોપથી ચિકિત્સામાં ખાંસીને ભગાડવા માટે ઢલગો દવાઓ બજારમાં મળતી હોય છે. પરંતુ નિષ્ણાતો એવું માને છે કે આ દવાઓ ખાંસી-શરદીને રોકી તો લે છે પરંતુ તે દવાઓ બીજી અનેક સમસ્યાઓ પેદા કરે છે. એટલે આપણે ત્યાં આયુર્વેદની શોધ કરી એક એવો પ્રયોગ તૈયાર કરવામાં આવ્યો છે જે ખૂબ જ આસાન છે અને 100 ટકા કારગર પણ છે.

કાળા મરચાનો પાવડરને સૂકી દ્વાક્ષની સાથે લપેટી લો. કાળા મરચાથી લપેટેલ સૂકી દ્વાક્ષને તવામાં થોડીવાર માટે દેશી ઘી સાથે હલકી આગે સેકી લો. જરૂરી સેકાયેલી દ્વાક્ષના બે-બેની સંખ્યામાં તમારા મોમાં રાખીને ચૂસતા રહો. તમે જોશો કે થોડા જ કલાકોમાં તમારી ખાંસી જડથી મટી જશે.

Related Articles:
જીવનમાં ભરપૂર સુખ મેળવવા ઈચ્છો છો? આ પ્રમાણે કરો
ઘરમાં પેદા થતા વાસ્તુદોષ દૂર કરવા આસાન ઉપાય કરો
જો આંખો નબળી હોય તો આ પ્રમાણે ઉપાય કરો
પુરુષની જાતિય સમસ્યાઓ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે આ
વિકએન્ડમાં થાક ઉતારવાનો ખાસ ઉપાય છે આ?
ડાયાબિટિસનું કારણ ગ્રહો હોઈ શકે, તેની માટે ઉપાય કરો !

No comments:

Post a Comment