
તેમના નિધનના સમાચાર સાંભળતા જ ફિલ્મી ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જગજીતના નિકટના મિત્રો હોસ્પિટલ આવવા લાગ્યા હતા. સંગીત વિશ્વની ઘણી જ નામી હસ્તીઓ હોસ્પિટલ આવી ગઈ હતી.
મ્યૂઝિક ડિરેક્ટર ખય્યામ, સંજય ખાન, ઋચા શર્મા, જેવી અનેક હસ્તીઓ હાજર હતા. જગજીતજીના અંતિમ સંસ્કાર મંગળવારે ચાર વાગ્યે ચંદનવાડીમાં થશે. તમામ તસવીરો સુનિલ ખંદરે
વિખ્યાત ગઝલગાયક જગજીત સિંહનું જીવન તસવીરોમાં
પુત્રના મોતના દુ:ખમાં થયું જગજીત સિંહનું મોત!
જગજીત સિંહના નિધન અંગે રાજ્યપાલ-CMની શ્રદ્ધાંજલિ
જગજીત સિંહની ગુજરાત કનેક્શનની અજાણી વાતો
નથી રહ્યા જગજીત; શ્રદ્ધાંજલિનો થયો વરસાદ
જગજીત સિંહની જીવનગાથા ઈતિથી અંત સુધી
'ગઝલ કિંગ' જગજીત સિંહને શ્રદ્ધાંજલી પાઠવો દિવ્યભાસ્કર.કોમ પર
આ પાકિસ્તાની કાફેમાં પીરસાય છે જગજીત સિંહની ગઝલ
'સર્જરી ન કરાવી હોત તો જગજીત સિંહની જેમ કોમામાં હોત'
જગજીત સિંહના નિધનની અફવાથી ટ્વિટર પર ફેલાઈ સનસની


































































No comments:
Post a Comment