Monday, 17 October 2011

માત્ર 3 નુસખા અપનાવો અને ખીલને કહો અલવિદા


 
સાચા ખાનપાન ના હોવાને કારણે,ચારે તરફ ફેલાયેલા પ્રદુષણને કારણે મોટા ભાગના લોકોના મોંઢા પર ખીલોની સમસ્યા સામાન્ય વાત થતી જાય છે.

યુવાઓમાં આ સામાન્ય સમસ્યા છે, કારણકે યુવાઓમાં હોર્મોન્સ સંબંધી પરિવર્તન આવવાને લીધે ખીલ થાય છે


ઘણા પ્રયોગો છતાં પણ છુટકારો નથી મળતો ને આવો અપનાવીએ કેટલાક આયુર્વેદિક નુસખા કે જેના પ્રયોગોથી તમને ખીલોની સમસ્યાથી છુટકારો મળે છે,

-લીંબુના રસમાં ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડો. ત્રીસ મિનિટ બાદ ચહેરાને સાદા પાણીથી ધોઇ લો.

- ગાયના કાચા દુધમાં જાયફળ ઘસીને તેની પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા પર લગાડો, સુકાઇ જાય બાદ ઉબટનની જેમ ઘસીને ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો.

આ પ્રયોગથી 4 થી 5 દિવસની અંદર ખીલ ગાયબ થઇ જાશે અને એના ડાઘ પણ નહી પડે.

- ઑલિવ ઓઇલને રોજ રાતે સુતા સમયે ચહેરા પર લગાડો. આમ કરવાથી ખીલ અને ચહેરા પર થતી ફોડલીઓ દુર થઇ જાય છે.ખાસ કરીને યુવાઓની સામાન્ય સમસ્યા છે

યંત્ર વિજ્ઞાનમાં એવા અનેક યંત્ર છે જેના માધ્યમથી તમે જિંદગીની દરેક નાની મોટી સમસ્યાનું સમાધાન કરી શકો છો.

જો તમે કોઈ વિશેષ કામ માટે જઈ રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમને તેમાં ધારી સફળતા મળે તો ચિત્રમાં બનેલું આ યંત્ર તમને મદદ કરી શકે છે.

No comments:

Post a Comment