
-તેને ઉકાળીને ઓછા મસાલા સાથે શાકભાજી બનાવીના ખાઓ તો તે મૂત્રરોગ(ડાયૂરેટીક), તણાવમુક્ત કરનાર અને પિત્ત બહાર કાઢનારી ઔષધી છે.
-જો તેનો જ્યૂસ કાઢી લીંબુ સાથે એક ગ્લાસની માત્રામાં રોજ સવારે પીવાથી તે પ્રાકૃતિક એક્લાઇએઝરનું કામ કરે છે અને ગમે તેવા પેશાબની જલન થોડી જ મિનિટોમાં સારી કરે છે.
-જો ડાયેરિયાના દર્દીને માત્ર દૂધીનો જ્યૂસ થોડૂ મીઠુ અને ખાંડ નાખીને આપવામાં આવે તો તે પ્રાકૃતિક જીવન રક્ષકનું કામ કરે છે.
-દૂધીનો રસ વઈ અને અન્ય તાંત્રિક તંત્રથી સંબંધિત બીમારીઓમાં પણ ફાયદો આપે છે.
-જો તમે એસિડીટી, પેટની બીમારીઓ તથા અલ્સરથી પરેશાન હોવ તો, ઘબરાશો નહીં દૂધીનો રસ તેનું સમાધાન બની શકે છે.
-માત્ર જરૂરી માત્રામાં દૂધીનું શાક પણ જૂનામાં જૂની કબજિયાત દૂર કરે છે.
તો આવી રીતે દૂધી, જેને ઔષધિય પ્રયોગો પછી પણ સંગીત પ્રેમીઓ દ્વારા વાદ્યયંત્રના રૂપમાં અને સાધુઓ દ્વારા કમંડળના રૂપમાં કરનાર પ્રયોગ, તેની મહત્તાનો અહેસાસ અપાવે છે. તો દૂધીના આ નામની શાકભાજીના તેના નામથી હલકા ન સમજો, તેના ગુણ ઘણા મોટા છે. પરંતુ શરીર ઉપર પ્રભાવ ઘણો જ હલકો અને સુખદાયી છે.
Related Articles:
જ્યારે કોઈ ઝેરી જીવડું કરડે તો, આ છે અચૂક નુસખા
દામ્પત્ય જીવનને સ્વસ્થ અને મધુર બનાવવા આટલું કરો
માથાનો દુખાવો અને આધાશીશી માટે અકસીર છે આ નુસખા
સૌંદર્યમાં નિખાર લાવવા માટેનાં આ છે સૌથી અસરકારક નુસખા
તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવશે આ નાનીમાના નુસખા
દાંતનાં દર્દને ઉખાડીને ફેંકી દેશે આ નાનીમાના નુસખા
વાળની દરેક સમસ્યાઓને ધોઇ નાખશે આ દાદીમાના નુસખા
હ્રદયરોગ, કેન્સર તમારાથી દુર જ રહેશે, અપનાવો આ નુસખા
એસિડિટીને જડમુળથી મટાડે છે આ દેશી નુસખા
ઝંઝટોથી બચો અને સુંદરતા માટે અપનાવો આ દાદીમાના નુસખા
No comments:
Post a Comment