
આ બધા સુખોના સંબંધોમાં આમ તો અન્ય ગ્રહોનો પણ પ્રભાવ હોય છે પરંતુ મોટેભાગે શુક્ર ગ્રહ આ બધુ આપવામાં સક્ષમ છે.
જે કોઇ દંપતીનાં જીવનમાં તણાવ, કલેશ કે ઝઘડાં રહેતા હોય તેમના માટે પણ આ ઉપાયો સકારાત્મક ફળ લાવનારા રહેશે.
જો તમારી કુંડળીમાં શુક્ર અશુભ ફળ આપવાવાળો કે વિપક્ષમાં છે તો આ ઉપાયો કરો
.- શુક્રવારના દિવસે કોઇ મંદિર કે ધાર્મિક સ્થાન પર તુલસીનો છોડ લગાડવો
- પાંચ શુક્રવાર સુધી છોકરીઓને દુધ - સાકર પીવડાવો
- પોતાની સાથે હંમેશા ચાંદીના સિક્કા રાખો
- ઓછામાં ઓછી એક ગાયનું પાલન - પોષણ કરો.તેને ઘરમાં રાખો
- મહાલક્ષ્મીની વિશેષ પૂજા - અર્ચના કરવી.
- પ્રતિ શુક્રવાર શુક્રનું દાન કરો. સફેદ વસ્તુઓ દાનમાં આપો
- ગરીબોને ઘી દાન કરો
- શુક્ર ગ્રહની કોઇપણ વસ્તુને દાન કે ભેટમાં સ્વીકાર ના કરો.
- પ્રતિ શુક્રવારે વ્રત કરો
- કોઇપણ સ્ત્રીનું દિલ ના દુભાડવું.
- સદાચારનું પાલન કરો ધર્મનો સાથ ના છોડો.
Related Articles:
No comments:
Post a Comment