
આ બેદરકારી ઘણીવાર બીમારીઓને નોતરી લાવે છે.વળી,આપણો સંવેદનશીલ –ઉશ્કેરાટવાળો સ્વભાવ પણ ઘણીલાર તણાવ ઊભો કરે છે.
આવી જ એક બીમારી છે બ્લડ પ્રેશર
બ્લડપ્રેશરની બીમારીથી છુટકારો મેળવવા આપણે આધુનિક ચિકિત્સાની મદદ તો લઇએ જ છીએ પણ જો તે સાથે આપણે સરળ,ઘરગથ્થુ અને અનુભવની કસોટી પરથી ઉતરેલા આ નુસખાઓ જાણીએ.
જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી.આવો જાણીએ,આવા જ કેટલાક અત્યંત સરળ અને ઘરગથ્થુ નુસખા જે બ્લડ પ્રેશરને મટાડવામાં અત્યંત અસરકારક છે.
1-એક દિવસ ઉપવાસ, બે દિવસ રસાહાર,ચાર-પાંચ દિવસ ફળાહાર જેને દિવસમાં બે- ત્રણ દિવસ લેવું જોઇએ.
એક સમયમાં એક જ પ્રકારનું ફળ લેવું જોઇએ, આ પ્રયોગના સમયે બન્ને સમયે એનીમા (બસ્તિ) પણ લેવી જોઇએ.
2 દિવસમાં બે-ચાર વાર નાની ચમચી ભરીને મધ પાણી સાથે નિયમિત રૂપે લો.પ્રયોગ દરમિયાન ધીમી ગતિથી ચાલીને લાભકારી મળે છે.
3- સ્વસ્થ થવા પર એક સમયે શાક –રોટી,બીજા સમયે ફળ દુધનું ભોજન લેવું જોઇએ.
પેટની સફાઇ માટે એનીમા લેવા અને ઉપહારની સાચી વ્યવસ્થા કરવા માટે કોઇ આયુર્વેદિક કે પ્રાકૃતિક ચિકિત્સકની મદદ લેવી જોઇએ.
Related Articles:
કબજિયાતને જડમુળથી મટાડે છે આ 4 ટિપ્સ
આવું પાણી સુર્યને ચઢાવવાથી મળે છે ધન અને પ્રસિદ્ધિ
..આવા લોકો રહી જાય છે જીવનભર માટે કુંવારા
નીરોગી અને ભાગ્યશાળી બનાવે છે આ અચુક દેવી મંત્ર
સાંભળ્યુ છે આવું કદી? અહીં વરરાજા રાહ જોવે છે અને..
માત્ર આ બે ટિપ્સ અને તમે ક્યારેય નહી પડો બીમાર
No comments:
Post a Comment