
- આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને કોઇપણ પ્રકારનાં ઊંડા ઘા ને જડમુળથી મટાડી શકો છો.
- ઘા ને સાફ કરવા માટે તાજા ગૌમુત્રનો ઉપયોગ કરો,ત્યારબાદ ઘા પર હળદરનો લેપ કરો.
- એક થી ત્રણ દિવસનો ઉપવાસ કરો.ધ્યાન રાખો કે ઉપવાસ દરમિયાન માત્ર ઉકાળેલું પાણી જ પીઓ ,અન્ય કોઇ વસ્તુ ખાવી –પીવી નહિ. દુધ પણ લેવું નહિ.
- ઉપવાસ બાદ જેટલા દિવસ ઉપવાસ કર્યા હોય તેટલા દિવસ માત્ર મગને બાફીને જે પાણી બચ્યું હોય તે જ પીવું. મગનું ઘટ્ટ પાણી ધીરે – ધીરે લઇ શકાય.
- મગનાં પાણી પછી ધીરે-ધીરે મગ,ખિચડી.દાળ-ચોખા,રોટલી-શાક આ પ્રકારનાં સામાન્ય ખોરાક પર આવવું.
- કબજિયાતની તકલીફ રહેતી હોય તો રોજ એક ચમચી હરડેનું ચુર્ણ સવારે તથા રાતનાં પાણી સાથે લો.
- જેની વારંવાર ઘા પાકી જવાની પ્રકૃતિ હોય તેવી વ્યક્તિએ ત્રિફળ ગુગલ નામની 3- 3 ગોળીને દિવસમાં 3 વાર પાણી સાથે લેવી જોઇએ.
- સવારે 50 ગ્રામ ગોમુત્ર તથા દિવસમાં 2 વાર 3-3 ગ્રામ હળદરનાં ચુર્ણનું સેવન કરવાથી બહુ જલ્દી લાભ થાય છે.
- જુના ઘા માં ચંદ્રપ્રભાની વટીની 2- 2 ગોળીઓ દિવસમાં 2 વાર લેવી.
- ઘા પર જાત્યાદિ તેલ અથવા મલમ લગાડવો તેનાથી ઘા જલ્દી રુઝાવા લાગશે.
No comments:
Post a Comment