Monday, 17 October 2011

માથાનું દર્દ હવે ચપટી વગાડતાં જ ગાયબ


 
ઘણીવાર લોકો માથાના દર્દની સમસ્યાથી હેરાન થતાં રહે છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે જેને માટે આધાશીશીનો દુખાવો બહુ મોટી હેરાનગતિ બની જતો હોય છે.

અહીં બતાવીએ છીએ કેટલાક એવા આયુર્વેદના ઉપાયો જેનાથી તમને હંમેશ માટે છુટકારો મળી શકે છે.

1. ગાયનું તાજુ ઘી સવાર- સાંજ બે ચાર ટીપા નાકમાં નાખવાથી કે ટપકાવાથી આધાશીશીનું દર્દ હંમેશ માટે જડમુળથી દુર થઇ જશે.

2 . માથાના જે ભાગમાં દર્દ હોય તો તે તરફના નસકોરામાં ચાર- પાંચ ટીપા સરસિયાના તેલના નાખવાથી કે સુંઘવાથી આધાશીશીનું દર્દ નાશ પામે છે.


વિશેષ –

આ વિધિને અપનાવવાથી નાકથી લોહી આવવાની સમસ્યા પણ દુર થાય છે.

સાવધાની –

આ પ્રયોગથી આયુર્વેદના કોઇ અનુભવી જાણકારની દેખરેખમાં કરવું વધારે સુરક્ષિત રહે છ

No comments:

Post a Comment