
અહીં બતાવીએ છીએ કેટલાક એવા આયુર્વેદના ઉપાયો જેનાથી તમને હંમેશ માટે છુટકારો મળી શકે છે.
1. ગાયનું તાજુ ઘી સવાર- સાંજ બે ચાર ટીપા નાકમાં નાખવાથી કે ટપકાવાથી આધાશીશીનું દર્દ હંમેશ માટે જડમુળથી દુર થઇ જશે.
2 . માથાના જે ભાગમાં દર્દ હોય તો તે તરફના નસકોરામાં ચાર- પાંચ ટીપા સરસિયાના તેલના નાખવાથી કે સુંઘવાથી આધાશીશીનું દર્દ નાશ પામે છે.
વિશેષ –
આ વિધિને અપનાવવાથી નાકથી લોહી આવવાની સમસ્યા પણ દુર થાય છે.
સાવધાની –
આ પ્રયોગથી આયુર્વેદના કોઇ અનુભવી જાણકારની દેખરેખમાં કરવું વધારે સુરક્ષિત રહે છ
No comments:
Post a Comment