
ખાંસીમાં ગરમીમાં ઠંડા પાણીની સાથે અને ઠંડીમાં ગરમ પાણીથી નારંગીનો રસ લાભદાયી રહે છે.
પિસેલા આમળા એક ચમચી મધમાં મેળવી રોજ બે વાર ચાંટી જાઓ.
-પાલકના રસને હલકો ગરમ કરી કોગળા કરો.
-ચાની ચમચી મેથીદાણા એક ગ્લાસમાં પાણીમાં ઉકાળો. અડધુ પાણી રહે ત્યારે ગરમ-ગરમ પી જાઓ.
-અંજીર દૂધ સાથે પીવો.
-ચાર ચમચી તલ અને તેમાં એટલી જ ખાંડ નાંખી એક ગ્લાક પાણીમાં ઉકાળો, જ્યારે અડધુ થઈ જાય ત્યારે તેને પી જાઓ.
-તજને ચૂસતા રહો તો ખાંસી ઉપડતી નથી.
-દસ કાળીમરીને પાણીમા ઉકાળીને પીવો.
-કાળીમરી પીસી તેમાં મધ મેળવી સેવન કરો.
-ખાંસી વાંર-વાર ચાલતી રહે તો સાકરનો એક ટૂકડો મોમાં રાખો,
-બ્લેક કોફી પીવાથી પણ ખાંસીમાં રાહત મળે છે.
-ખાંસીમાં નાની એલાયચી ખાવાથી પણ લાભ થાય છે.
No comments:
Post a Comment