
બજારમાં મળતી દવાઓથી તરત જ આરામ નથી મળતો, તે વખતે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે, પરંતુ આરામ માટે કેટલાક ઘરેલુ ઉપાય પણ અપનાવવા જોઈએ.
-દંશ-ડંખના સ્થાને લીંબુનો રસ લગાવો.
-કેરીની ગોટલી પાણીમાં ઘસીને લગાવવાથી પણ દર્દમાં આરામ મળે છે.
-ડંખના સ્થાને આકડાનું દૂધ લગાવો તેનાથી તરત જ રાહત મળશે.
-દાડમના પાના પીસીને લગાવો તો પણ લાભ થશે.
-ઝેરી કિડા કરડે ત્યારે ડુંગળી પીસી મધ મેળવીને ડંખના સ્થાને લગાવો.
-તુલસીનાપાનને શરીર ઉપર લગાવો અને પાનાને પીળી તેનો રસ પીવો.
-ઝેરી કીડા, મધમાખી કે વિંછી કરડે ત્યારે લીમડાના પાન પીસીને લેપ કરો અને લીમડાના પાન ચાવો.
-માટીની ભીનો પાટો બાધો.
-ફૂદીનાના પાના ચાવો.
No comments:
Post a Comment