
કહેવાય છે કે જે વ્યક્તિ દરરોજ પાંચ પાના તુલસીના ખાય છે તે દરેક પ્રકારના રોગથી સુરક્ષિત રહે છે. તેને ત્રણ મહિના સુધી સેવન કરવાથી ખાંસી, શરદી-તાવ, મલેરિયા, કાળો બુખાર, જુકામ કે કફ, જન્મજાત જુકામ, શ્વાસના રોગ, દમ, સ્મરણશક્તિનો અભાવ, જૂનામાં જૂનો માથાનો દુઃખાવો, શરીરની મેદસ્વીતા, અમ્લતા, કબજિયાત, ગેસ, મંદાગ્નિ, કિડનીનું યોગ્ય કામ ન કરવું, કિડનીની પથરી, દાંતના રોગ, સફેદ દાગ તથા અન્ય બીમારીઓ, જોડોનું દર્દ, વૃદ્ધાવસ્થાની નબળાઈ, વિટામીન એ અને સીની ખોટથી ઉત્પન્ન થતા રોગ, સફેદ દાગ, કુષ્ઠ તથા ચામડીના રોગો, શરીરની કરચલીઓ, મહિલાઓની અનેક બીમારીઓ, તાવ તથા ખસરા વગેરે.
રોગ દૂર થાય છેઃ-
-માથા, ગળા, નાકના દર્દ, આંખના રોગ, સૂજન, ખંજવાળ, અજીર્ણ, ઉલટી, હૃદયરોગ, ફોડલા, ખીલ, જલન, લૂ લાગવી, સ્નાયૂપીડા, સ્વપ્નદોષ, મૂર્છા, વિષ વગેરે તથા સ્ત્રીઓ અને બાળકોના સામાન્ય રોગ માટે ચિકિત્સ પોતે જ કરી શકાય છે.
-તુલસી સ્વાઈન ફ્લૂને દૂર રાખવા માટે તુલસી ઉપયોગી છે.
-તુલસીના ઉપયોગથી મનુષ્યમાં રોગ પ્રતિકારક શક્તિમાં તીવ્ર વધારો થાય છે અને ખાલી પેટે 20-25 પાના તુલસીના સેવન કરવાથી સ્વાઈન ફ્લૂથી બચી શકાય છે.
-તુલસી દમ, ટીબીમાં પણ ગુણકારી હોય છે.
Related Articles:
તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવશે આ નાનીમાના નુસખા
આ આસાન વિધિથી કરો શ્રાદ્ધ, પિતૃઓ તૃપ્ત થશે
દરેક કામમાં સફળતા માટે મંગળવારે પૂજા કરો, મંગળયંત્રની
પિતૃદોષ શાંતિ માટેનો શ્રેષ્ઠ સમય: શ્રાદ્ધમાં કરો આ અચૂક ઉપાય
શુક્રનું રાશિ પરિવર્તન:પ્રેમ, પૈસા અને દામ્પત્યસુખ માટેનાં ઉપાય
ઇન્ટરવ્યુમાં સફળતા મેળવવા આ સરળ ઉપાય અજમાવો
ઘરમાં સુખ-શાંતિ જોઈએ તો, આ ચમત્કારી ઉપાય કરો
આ ત્રણ વસ્તુઓ શનિવારે દાન કરો...શનિની કૃપા વરસશે
દાંતનાં દર્દને ઉખાડીને ફેંકી દેશે આ નાનીમાના નુસખા
પિતૃદોષથી પીડાઓ છો? તો શ્રાદ્ધમાં વાસ્તુથી દૂર કરો પીડા
Good !!
ReplyDeletehttps://homyopethic.blogspot.com