હિમાલય પર વધતી ઘટતી ઠંડીને કારણે ત્યાંની આબોહવા કેવી રહે છે અને આબોહવા બદલાતા હિમાલયની પર્વતમાળા કેવી દેખાય છે તે યુએસના એક ફોટોગ્રાફર, ફિલ્મમેકર અને પર્વતારોહક ડેવિડ બ્રેશરે હિમાલયના ખાસ ફોટો મુક્યા છે.
હિમાલયના આ ફોટો ખરેખરમાં અકલ્પનિય છે આપ પણ જોઈ લો હિમાલયની ઋતુએ ઋતુએ બદલાતી ખૂબસૂરતીની એક ઝલક
Previous Story
વાંચવાનું ચુકતા નહીં, ગુજરાતના ખૂણે ખૂણે વસે છે એક ગોવા-III
8 ઓક્ટોબર 2011ના રોજ બ્રિટનના લેસ્ટરમાં શ્રી સ્વામીનારાયણનો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ મંદિરને 4 મિલિયન પાઉન્ડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તેમાં 600 જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ મંદિર માટેનું ફંડ સ્વામીનારાયણ સમુદાય દ્વારા વિવિધ પ્રકારની ફંડ રેઈઝિંગ પ્રવૃત્તિઓ હાથ ધરીને એકઠું કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
બે દિવસ સુધી ચાલેલો આ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ 8 ઓક્ટોબરે સવારે શરૂ થયો હતો જેમાં વૈદિક મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું. આ પૂજામાં ભક્તોએ સમસ્ત મનુષ્યોના ઉજ્જવળ ભાવિ તેમજ શાંતિ માટે પૂજા કરી હતી.
આ પૂજા બાદ લેસ્ટરમાં બપોરે બે વાગ્યે એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેને નગર યાત્રાનું નામ આપવામાં આવ્યું હતું. આ વરઘોડો શહેરના હ્રદયસમા વિસ્તાર બેલગ્રેવ રોડ પરથી થઈને પસાર થયો હતો અને સાંજં પાંચ વાગ્યે મંદિરે પાછો ફર્યો હતો.
આ પ્રસંગે મંદિરના કોર્ડિનેટર કિર્તી પટેલે જણાવ્યુ હતુ કે આ મંદિર અમારા સમુદાયમાં એક મહત્વનો ભાગ ભજવશે અને દરેક લોકો અહીં આવીને મંદિરના ઉદ્ઘાટનને માણે તેમ અમે ઈચ્છીએ છીએ.
કરિના કપૂરે તેની આગામી ફિલ્મ 'રા.વન'ના પ્રોમોશન માટે divyabhaskar.comને ખાસ મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં 'રા.વન' વિશે વાતો કરવાની સાથે સાથે તેણે તેના વિશે પણ ઘણી ખાસ ખાસ વાતો કરી હતી. તો ચાલો આજે જાણીએ કે કરિનાને શું ભાવે છે અને તે તેની સવાર કઈ રીતે કરે છે તેના જ મોંએ
*રા.વનમાં છમ્મક છલ્લો માટે કર્વી બોડી મેળવવા તે શું ખાસ કર્યુ હતું?
આમ તો દિવસના ૧૦-૧૨ કલાક કામ કરતી હતી એટલે યોગા કરવાનો સમય મળતો ન હતો. સોન્ગનું શુટિંગ ૬ દિવસ ચાલ્યું હતું પણ મારી
ડાયેટિશિયન રુજુતા દિવાકર મારા શિડ્યૂલ પ્રમાણે મારું ડાયેટ પ્લાન કરતી હતી અને હું તેને ફોલો કરતી બસ એ જ. બાકી તો ડાન્સ અટલો થઈ જતો હતો કે મારી પાસે એક્સરસાઈઝ કે યોગા માટે સમય જ નહોતો રહેતો.
*તુ છમ્મક છલ્લો સોન્ગમાં લાલ રંગની સાડીમાં ખૂબ જ હોટ લાગે છે પણ ખરેખરમાં તારો પસંદિદા રંગ કયો છે? સોન્ગમાં રેડ સાડી પહેરવા પાછળ કોઈ ખાસ કારણ?
મને પણ ખરેખરમાં લાલ રંગ ખૂબ જ પસંદ છે. કોઈ ખાસ પ્લાન ન હતો કે મારે લાલ રંગની જ સાડી પહેરવી. પણ શાહરૂખની ઈચ્છા હતી કે હું રેડ સાડી પહેરું કારણકે તે બ્લેક કલરના બ્લેઝરમાં છે તેના મતે રેડ-બ્લેક કોમ્બિનેશન સારું લાગે છે અને તેથી જ છમ્મક છલ્લોમાં મે લાલ ચટક રંગની સાડી પહેરી હતી.
*એક અવી વસ્તુ જેના વગર તું ઘરની બહાર નથી નિકળતી?
મને મોબાઈલ વગર જરાં પણ ચાલતું નથી હું તેના વગર ઘરની બહાર પગ પણ નથી મુકતી. મારા મતે આજે પાંચ વર્ષના બાળકથી માંડીને સિત્તેર વર્ષના દાદા માટે મોબાઈલ એટલો જરૂરી બની ગયો છે કે તેના વગર રહીં ન શકાય.
*તારી સવાર કેવી રીતે પડે છે?સામાન્ય રીતે તો સવાર ઉઠતા જ પહેલાં હું યોગા કરું છું સાચું કહું તો હું સવારે વહેલા ઉઠવાની ચોર છું મને મોડી રાત સુધી ટીવી જોવું અને સવારમાં મોડા ઉઠવું ગમે છે. ઘણી વખત તો અમ બને છે કે હું અટલી મોડી ઉઠું છું કે ઉઠતાની સાથે મને ફટાફટ નાહીંને શૂટિંગ પર જવું પડે છે.
*સવારના ડાયેટમાં આ ફ્રુટ તો તુ જરૂર લે જ?
હું ફ્રુટ બાબતે ઘણી ચ્યુઝી છું મને કેળા સિવાય કોઈ જ ફ્રુટ પસંદ નથી. હું દરરોજ સવારે એક કેળુ જરૂર ખાવું છું
*તને સૌથી વધુ શું ભાવે છે?
ઈટાલિયન પિત્ઝાની હું શોખિન છું આ સિવાય મને ફ્રેન્ચ ફ્રાઈઝ અને બહારનું ખાવાનું પસંદ છે.
*મમ્મીના હાથનું બનાવેલું શું ભાવે છે?
(હસતાં હસતાં) અરે મારી મમ્મી બહું જ ખરાબ કુક છે અટલે હું બહારનું જ ખાવાનું પસંદ કરું છું
*તને પોતાને કેવા આઉટફ્ટિ્સ રૂટિન વેરમાં પહેરવા પસંદ છે?મને જે વસ્તુ આરામદાયક લાગે જેમકે જિન્સ છે, પતિયાલા- સલવાર કુર્તી, સાડી પહેરવી ખૂબ પસંદ છે. હું જાણું છું કે મારા ચાહકો પણ મને દેશી વેરમાં પસંદ કરે છે.
*મેક અપ જે તું અવશ્ય લગાવે છે?આમ તો મને શૂટિંગ પત્યા બાદ મેકઅપ કરવો પસંદ નથી પણ તે સિવાય હું બહાર નિકડું તો હું આઈ એન્ડ લપિ મેકઅપ સિવાય અન્ય કંઈ જ કરતી નથી.
આપણા દેશમાં કેટલીક શાકભાજીઓ લોકો ખૂબ જ શોખથી ખાય છે અને ખવડાવે છે. અર્થાત્ પોતે તો લાભ લેતા જ હોય છે અને બીજાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. જો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો આ શાકભાજીથી શાક બનાવવાનું ન ભૂલતા, ખૂબ જ સરળ નામ છે દૂધી. અંગ્રેજીમાં બોટલ ગાર્ડના નામથી પ્રચલિત તેના વિશે કહેવાય છે કે મનુષ્ય દ્વારા સૌથી પહેલા ઊગાડેલ સૌથી પહેલા લોકી જ હતી. પ્રોટીન, ફાઇબર, મિનરલ, કાર્બોહાઇડ્રેડથી ભરપૂર તેના ઔષધિય ગુણોના વખાણ આપણે સરળતાથી બતાવીએ છીએ....
-તેને ઉકાળીને ઓછા મસાલા સાથે શાકભાજી બનાવીના ખાઓ તો તે મૂત્રરોગ(ડાયૂરેટીક), તણાવમુક્ત કરનાર અને પિત્ત બહાર કાઢનારી ઔષધી છે.
-જો તેનો જ્યૂસ કાઢી લીંબુ સાથે એક ગ્લાસની માત્રામાં રોજ સવારે પીવાથી તે પ્રાકૃતિક એક્લાઇએઝરનું કામ કરે છે અને ગમે તેવા પેશાબની જલન થોડી જ મિનિટોમાં સારી કરે છે.
-જો ડાયેરિયાના દર્દીને માત્ર દૂધીનો જ્યૂસ થોડૂ મીઠુ અને ખાંડ નાખીને આપવામાં આવે તો તે પ્રાકૃતિક જીવન રક્ષકનું કામ કરે છે.
-દૂધીનો રસ વઈ અને અન્ય તાંત્રિક તંત્રથી સંબંધિત બીમારીઓમાં પણ ફાયદો આપે છે.
-જો તમે એસિડીટી, પેટની બીમારીઓ તથા અલ્સરથી પરેશાન હોવ તો, ઘબરાશો નહીં દૂધીનો રસ તેનું સમાધાન બની શકે છે.
-માત્ર જરૂરી માત્રામાં દૂધીનું શાક પણ જૂનામાં જૂની કબજિયાત દૂર કરે છે.
તો આવી રીતે દૂધી, જેને ઔષધિય પ્રયોગો પછી પણ સંગીત પ્રેમીઓ દ્વારા વાદ્યયંત્રના રૂપમાં અને સાધુઓ દ્વારા કમંડળના રૂપમાં કરનાર પ્રયોગ, તેની મહત્તાનો અહેસાસ અપાવે છે. તો દૂધીના આ નામની શાકભાજીના તેના નામથી હલકા ન સમજો, તેના ગુણ ઘણા મોટા છે. પરંતુ શરીર ઉપર પ્રભાવ ઘણો જ હલકો અને સુખદાયી છે.
Related Articles:
જ્યારે કોઈ ઝેરી જીવડું કરડે તો, આ છે અચૂક નુસખા
દામ્પત્ય જીવનને સ્વસ્થ અને મધુર બનાવવા આટલું કરો
માથાનો દુખાવો અને આધાશીશી માટે અકસીર છે આ નુસખા
સૌંદર્યમાં નિખાર લાવવા માટેનાં આ છે સૌથી અસરકારક નુસખા
તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવશે આ નાનીમાના નુસખા
દાંતનાં દર્દને ઉખાડીને ફેંકી દેશે આ નાનીમાના નુસખા
વાળની દરેક સમસ્યાઓને ધોઇ નાખશે આ દાદીમાના નુસખા
હ્રદયરોગ, કેન્સર તમારાથી દુર જ રહેશે, અપનાવો આ નુસખા
એસિડિટીને જડમુળથી મટાડે છે આ દેશી નુસખા
ઝંઝટોથી બચો અને સુંદરતા માટે અપનાવો આ દાદીમાના નુસખા
ફાસ્ટફૂડની આ આડઅસર વાંચી તમે પણ તે ખાવાનું છોડી દેશો
તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ફાસ્ટફૂડ હાડકાંને નબળા બનાવી દે છે, જેના કારણે સામાન્ય ઈજા પણ હાડકામાં ફેક્ચરનું કારણ બની શકે છે. અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે ફાસ્ટફૂડ ખાવાથી હાડકાં એટલા બધા નબળા પડી જાય છે કે સામાન્ય ઈજા થતાં પણ તેમાં ફેક્ચર આવી જાય છે.
ફાસ્ટફૂડ હાડકાંનું ઘનત્વ ઓછુ કરી નાંખે છે. હાડકાં ખસી જવાના કે પછી તેમાં ગેપ થવાના કિસ્સા ઉત્તરોતર વધી રહ્યા છે. હાડકાંના ગેપ પૂરા કરવા માટે પણ હવે તો ટ્રીટમેન્ટ થવા લાગી છે. ઊંચાઈ વધારવા માટે પણ હવે તો લોકો ખાસ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. ફાસ્ટફૂડનો વધારે ઉપયોગ લોકોના હાડકાંને વગર ઉંમરે ઘસારો આપી રહ્યો છે.
*
Next Story
‘તેણે પહેલા ન્યુડ ફોટો મોકલ્યો પછી મેં બતાવ્યા બ્રેસ્ટ’
-યૌન સમસ્યા, કેન્સર, હાર્ટને લગતી બીમારી, બ્લડ પ્રેશર જેવી મોટી મોટી બીમારી દૂર કરે છે દાડમ
હિન્દીમાં એક કહેવત છે કે 'એક અનાર સૌ બીમાર' જોકે આ વૈજ્ઞાનિકોએ આ કહેવતને બીમારી સાથે સાંકળી લીધી છે જેમકે એક અનાર અને સૌ બીમારીઓના ઈલાજ.
હાલમાં જ થયેલી એક શોદમાં જાણવા મળ્યું છે કે દાડમના બીજ, છાલ અને તેના દાણામાં પ્યૂનિકલાજિન્સ નામનું રસાયણ હોય છે જે યૌન નપુંસકતા, કેન્સર, હાર્ટને લગતી બીમારીઓ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી મુક્તિ આપે છે.
સામાન્ય રીતે દાડમના દાણા ખાઈ તેની છાલ અને અંદરના બીજ કે તેની સફેદ પડ આપણે ફેકી દઈએ છીએ.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્યૂનિકલાજિન્સ મુખ્ય રૂપે દાડમના દાણાની સાથે તેની છાલ તેની અંદરની પીળી પરત અને દાણા બધામાં જ હોય છે.
આ ફળની ખૂબી એ છે કે પ્યૂનિક્લાજિન્સ નામનું આ રસાયણ અત્યાર સુધી ફક્ત દાડમમાં જ જોવા મળ્યું છે આ શોદને મેડિકલ સાયન્સમાં એક મોટી ઉપલબ્ધિ સમાન માનવામાં આવી રહ્યું છે તેની મદદથી આવનારા દિવસોમાં સારી એવી દવાઓ શોધી શકાશે.
કુદરતી રીતે જો મોટી મોટી બીમારીઓ દુર કરવાની દવા મળતી હોય તો પછી પુછવું જ શું.
દાંતમાં જીવાણુઓનું સંક્રમણ થવાથી મોટાભાગનાં લોકો દાંતનાં દર્દનાં કારણે હેરાન થાય છે,જીવાણુનાં આ સંક્રમણથી માત્ર દાંત દુખાવો જ નથી રહેતો પણ ઘણીવાર તે સાથે પેઢામાંથી લોહી પણ નીકળે છે.જો દાંતોમાં પોલાણ થાય તો પેઇન કિલરની પણ કોઇ અસર થતી નથી.
અહીં લખેલા કેટલાક ઘરગથ્થુ ઉપાયોથી તમે દાંતના દર્દથી છુટકારો મેળવી શકો છો.
- ફુદીનાનાં સુકા પાન દુખતાં દાંતની ચારે બાજુ રાખો. 10-15 મિનિટ સુધી એમ જ રાખો.
- બે ગ્રામ હીંગ લીંબુના રસમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દાંત પર ઘસવાથી કરવાથી દાંત દર્દ દુર થાય છે.
- લીંબુ, આમળા, ટામેટા, નારંગીનો નિયમિત ઉપયોગ લાભકારી છે.
- જો પેઢામાંથી વધારે માત્રામાં લોહી નીકળતું હોય તો લીંબુનો તાજો રસ પીવો લાભકારી છે.
- લીલા શાકભાજીનો ભોજનમાં સમાવેશ કરો.
- દાંતના પોલાણમાં થોડી હીંગ ભરી દો.
- બરફનો ટુકડો દુખતા દાંત ઉપર કે તેની પાસે રાખો. બરફ તે જગ્યાને સુન્ન કરી નાખે છે.
- એક નાની ડુંગળી રોજ ચાવીને ખાવાથી દાંતમાં રહેતા જીવાણુ નષ્ટ થાય છે
- લવિંગનાં તેલમાં રૂ પલાળીને દુખતા દાંતમાં રાખવાથી લાભ થાય છે.
- મીઠાવાળા નવશેકા પાણીના કોગળા કરવાથી દંતશુળ નિયંત્રિત થાય છે. દિવસમાં ત્રણ વાર કોગળા કરવાથી રાહત મળે છે.
Related Articles:
દુધથી સફેદ અને ખડકથી પણ મજબૂત દાંત, માત્ર ત્રણ ફંડાથી
પેટ, દાંત કે માથામાં... દરેક દર્દનો બેજોડ ઇલાજ છે દાદીમા પાસે
જે લોકો આખા દાંત બતાવીને હસે છે, તેઓ...